Mantra Pushpanjali

  • વક્રતુન્દ મહાકાયા
  • Hinduism
  • સંસ્કૃત

Added to your My List successfully

Synopsis

મંત્ર એ સામાન્ય રીતે સંસ્કૃતમાં લખાયેલું પવિત્ર વાક્ય છે,, જેમાં આધ્યાત્મિક અને માનસિક પ્રભાવ હોય છે. વારંવાર જાપ કરવાથી તે ભટકતા મનને ધ્યાનની સ્થિતિમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી વ્યક્તિ પોતાની જાતને અને દિવ્ય, આધ્યાત્મિક શક્તિઓ સાથે જોડી શકે. એવું માનવામાં આવે છે કે મંત્રોચ્ચાર કરવાથી તમે તમારા નકારાત્મક વિચારોને રોકી શકો છો અને ઉચ્ચ સ્તરની ચેતના ઉત્તેજીત કરી શકો છો.